ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત ગુજરાતી સાહિત્યના ગાંધી યુગના પ્રમુખ કવિ શ્રી ઉમાશંકર જોશીએ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે, રાજ્યસભાના સભ્ય તેમજ રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે અને શાંતિનિકેતન યુનિવર્સિટીના આચાર્ય જેવા ઉચ્ચ પદો શોભાવ્યા. ૩૭ વર્ષ સુધી ” સંસ્કૃતિ ” જેવા ઉતમ માસિકના સંપાદન ક્ષેત્રે મહત્વનું પ્રદાન આપનાર આ કવિના અસંખ્ય કાવ્ય સંગ્રહો પ્રચલિત છે.
Rs.100.00 Add to cart