વલ્લભાચાર્ય, નરસિંહ મહેતા, મીરાં, દયારામથી લઈને આધુનિક કવિઓ દ્વારા રચાયેલાં કૃષ્ણભક્તિ અને કૃષ્ણપ્રીતિનાં ગીતોની બે ઓડિયો સીડીનો આ સંપુટ છે સાથે શબ્દપુસ્તિકા પણ આપવામાં આવેલ છે. રાધા-કૃષ્ણની સ્નેહસૃષ્ટિનાં આ ગીતોને આરતી, શ્યામલ-સૌમિલ ઉપરાંત મિતાલી સિંગ અને દિપાલી સોમૈયાએ પોતાનો કંઠ આપ્યો છે.
Rs.800.00 Add to cart