કેડીલા લેબોરેટરીઝ નામથી ફાર્માંસ્યુટીકલ કમ્પીનીની સ્થાપના કરનાર તથા ઝાયડસ ગ્રુપના નેજા હેઠળ કેડીલા હેલ્થકેર લીમીટેડ અને સંલગ્ન કંપનીઓની સ્થાપના કરનાર કવિ શ્રી રમણભાઈ પટેલે તેમના અભ્યાસકાળ દરમ્યાન પ્રણય, પ્રકૃતિપ્રેમ, મનુષ્યપ્રેમ અને પ્રભુભક્તિના અનેક કાવ્યોનું સર્જન કર્યું. અભ્યાસકાળથી આરંભ કરેલી કાવ્ય યાત્રાનો મુકામ તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ” પ્રતીતિ ” છે.
Rs.100.00 Add to cart