ડૉ. શ્રી સુરેશ દલાલે વિવિધ પુસ્તકો દ્વારા, ગુજરાતી સાહિત્યને ઘેર-ઘેર પહોંચાડવાનું ભગીરથ કાર્ય તેમણે કર્યું છે. એમણે અસંખ્ય બાળકવિતાઓ, કાવ્યસંગ્રહો, મૌલિક નિબંધ સંગ્રહો, પ્રાથના સંગ્રહો તેમજ અનુવાધિત પુસ્તકો આપ્યા છે. રણજીતરામ સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત, જન્મભૂમી પ્રવાસીના કટાર લેખક તરીકે તેમજ ઈમેજ પબ્લીકેશનના દ્વિમાસિક ” કવિતા ” ના તંત્રી તરીકે લાંબા સમય સુધી કાર્યરત રહ્યાં. તેમની કૃષ્ણપ્રીતિની અસંખ્ય કાવ્યરચનાઓ પ્રસિદ્ધ છે.
Rs.100.00 Add to cart